વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે સરગવાના પાકમાં દવા છાંટતા ઝેરી અસરથી ખેડૂતનું મોત…
વાંકાનેર તાલુકા રાજસ્થળી ગામની સીમમાં આવેલ વાડીમાં એક ખેડૂત સરગવાનાં પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં હોય જેમાં તેમને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં…