વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં‌ 18 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

0

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર રામકૃષ્ણનગર ખાતે રહેતી એક 18 વર્ષિય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પંચાસર રોડ ઉપર આવેલ નવાપરામાં રામકૃષ્ણનગર હનુમાનજીમંદીર પાસે રહેતા રીતીશા અજયભાઇ રીબડીયા (ઉ.વ‌. 18) નામની યુવતીએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બાબતે વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf