વાંકાનેર તાલુકાના ભલગામ નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા આધેડનું મોત….
વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રામદેવપીર મંદિર પાસેથી પસાર થતાં આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું મોત થયું હતું.…