વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે ખરાબાના વપરાશ મામલે આઠ શખ્સોનો વેપારી પર હુમલો…
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા મામલે ખરાબાની જગ્યાનું ભાંડું માંગતા ડખ્ખો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આઠ શખ્સોના ટોળાએ હાર્ડવેરની દુકાનમાં મારમારી અને તોડફોડ કરીને ધમાલ…