Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે ખરાબાના વપરાશ મામલે આઠ શખ્સોનો વેપારી પર હુમલો…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા મામલે ખરાબાની જગ્યાનું ભાંડું માંગતા ડખ્ખો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આઠ શખ્સોના ટોળાએ હાર્ડવેરની દુકાનમાં મારમારી અને તોડફોડ કરીને ધમાલ…

વાંકાનેરના રંગપર ગામે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળેલા અજાણ્યા આધેડના વાલી-વારસની શોધખોળ….

વાંકાનેર તાલુકાના રંગપર ગામે બે દિવસ પુર્વે અજાણ્યા આધેડની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને બનાવની નોંધ કરી…

વાંકાનેર ખાતે રમઝાન ઈદ અને પરશુરામ જયંતીની સાદગીથી ઉજવણી કરાઇ….

રમઝાન ઈદની સાદગી સાથે ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો…. વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા એક મહીનાથી ચાલી રહેલ રોઝા ગઇકાલે ગુરૂવારે…

વાંકાનેર તાલુકાના રંગપર ગામે ખેતરમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત…

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ખેતરમાં એક આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ…

બાળ રોજેદાર : દસ વર્ષની દિકરી સોફીન પઠાણે રમઝાન માસના 30 રોજા રાખી અલ્લાહની બંદગી કરી…

ગઈકાલે મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર એવા રમઝાન માસની ત્રીસ રોજા બાદ પુર્ણાહુતી થઈ છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે…

Happy Birthday : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ…

ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની પ્રા. લી. ના ઓનર તથા વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ એવા ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે. તા. 14/05/1984 ના રોજ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે જન્મેલા ઈસ્માઈલભાઈ માથકીયા…

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના આઠ વર્ષીય નૌમાન બાદીએ દસ દિવસના એતેકાફ અને 22 રોજા રાખી બંદગી કરી….

મુસ્લિમો માટે મહત્વના અને કઠીન એવા દસ દિવસના એતેકાફ(એકાંતવાસ) સાથે માત્ર આઠ વર્ષની ઉંમરમાં અરણીટીંબા ગામની સહકારી મંડળીના મંત્રીશ્રી ફારૂકભાઈ બાદીના પુત્ર નૌમાન બાદીએ 22 રોજા રાખી ખુદાની અનેરી બંદગી…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાંથી રૂ. 1.01 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે બાવળની ઝાડીમાં છુપાઈ કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરતા ત્યાંથી જુગાર…

વાંકાનેર વિસ્તારના ખેડૂતો સાવધાન : બજારમાં આવી ગયો છે ગુલાબી ઇયળ પ્રુફ નકલી તુટફુલ બીટી બિયારણનો જથ્થો….

રાજ્ય કે કેન્દ્ર સરકારની માન્યતા ન હોય તેવા ટુટફુલ 4જી અને 5જી બીટી બિયારણ અમુક વેપારીઓ વેંચી અને ગ્રામ્ય પંથકમાં સેલ્ફ સર્વિસના ખુલેલા હાટડાઓ…. વાંકાનેર પંથકમાં વધુમાં વધુ વાવેતર થતું…

બાળ રોજેદાર : દસ વર્ષની દિકરી આરજુ બ્લોચે રમઝાન માસના 30 રોજા રાખી બંદગી કરી…

હાલમાં મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય જે અંતિમ પડાવમાં છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે…

error: Content is protected !!