વાંકાનેર : દેવદયા હોસ્પિટલ ખાતે તા. ૧૫ થી ૧૭ કાનમાં સાંભળવાની તકલીફ માટે નિદાન કેમ્પ યોજાશે….
વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર, બંધુસમાજ દવાશાળા ખાતે આગામી તા. 15 થી 17 દરમિયાન કાનમાં સાંભળવાની તકલીફ માટે યુ.કે.ના લેસ્ટરના ડીમોન્ટફ્રોટ યુનિવર્સિટીના હીયરીંગ સ્પેશ્યાલિસ્ટ ઓડિયોલોજીના લેક્ચરર…