દરેક દિકરીને કોઈપણ ફર્નિચર આઇટમની ખરીદી પર શો-રૂમ તરફથી મળશે શ્યોર ગીફ્ટ, એકદમ વ્યાજબી દરેથી ફર્નિચર આઇટમની ખરીદી માટે આજે જ પધારો….
વાંકાનેર શહેર ખાતે આવેલ ફર્નિચર આઇટમના વિશાળ શોરૂમ એવા આશીર્વાદ ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દિકરીના કરીયાવર સહિત કોઈપણ ફર્નિચર આઇટમની ખરીદી પર દરેક ગ્રાહકને શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે….
આ સાથે જ આશીર્વાદ ફર્નિચર ખાતે તદ્દન નવા સ્ટોક સાથે ફર્નિચર આઇટમની અવનવી ડિઝાઇનનો પણ ઉપલબ્ધ થઇ ગયેલ હોય માટે કોઈપણ ફર્નિચર આઇટમની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય અમારા શોરૂમ ખાતે પધારો….
આશીર્વાદ ફર્નિચર
સાંઇનાથ કોમ્પલેક્ષ, બીજા માળે, મીશરી હોટલ તથા ભંગારના ડેલાની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર