વાંકાનેર શહેર નજીક આશીર્વાદ પેટ્રોલ પંપની બાજુમાં સ્વાદિષ્ટ ભોજનનું નવું ઠેકાણું શરૂ થઇ ચુક્યું છે, તો રાહ શેની જુઓ છો…..

વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદના નવા નજરાણા સમાન માધવ રેસ્ટોરન્ટનો શુભારંભ થઇ ચુક્યો છે, જેમાં વાંકાનેર શહેરથી તદ્દન નજીક હાઇવે પર આશીર્વાદ પેટ્રોલ પંપની બાજુમાં બપોરે શુદ્ધ-શાકાહારી ગુજરાતી તથા રાત્રે પંજાબી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવા માટે નાગરિકોને માધવ રેસ્ટોરન્ટ દ્વારા હ્રદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે…

👉🏻 માધવ રેસ્ટોરન્ટ ખાતે સ્વાદપ્રિય ગ્રાહકોને બપોરે શુદ્ધ-શાકાહારી ગુજરાતી થાળી તથા રાત્રીના પંજાબી સ્વાદિષ્ટ ભોજનની સુવિધા મળી રહેશે…

👉🏻 આપની મેરેજ એનિવર્સરી, બર્થ-ડે પાર્ટી, કંપની મિટીંગ તથા અન્ય સેલિબ્રેશન માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે સ્વાદિષ્ટ ભોજનની સુવિધા ઉપલબ્ધ….

સ્વાદિષ્ટ ભોજન સાથે તમારા સ્વાગત માટે અમે છીએ તત્પર, તો આજે જ પધારો….

 માધવ રેસ્ટોરન્ટ 

આશીર્વાદ મોટર્સ, પેટ્રોલ પંપની બાજુમાં, જડેશ્વર ચેમ્બર, નેશનલ હાઇવે, વાંકાનેર

હિતેશભાઈ ભટ્ટ
મો. 88664 57111

જયદીપભાઇ સિધ્ધપુરા
મો. 79901 38021

error: Content is protected !!