રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર કેમ્પમાં સેવા આપશે…

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલ રવિવારે રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ડો. ઓમદેવસિંહ ગોહિલ (ડરમેટોલોજીસ્ટ) દ્વારા નિઃશુલ્ક નિદાન તથા તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો બહોળી સંખ્યામાં વાંકાનેરના નાગરિકોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે…

કેમ્પની વિગતો…

તારીખ : ૨૯/૧૦/૨૦૨૩, રવિવાર
સમય : સવારે 9 થી 11 સુધી…
સ્થળ : સત્યમ હોસ્પિટલ, ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિર સામે, માર્કેટ ચોક, વાંકાનેર

એપોઇન્ટમેન્ટ માટે…

મો. 73597 76486

error: Content is protected !!