Month: November 2022

બ્રેકિંગ ન્યુઝ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ 43 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી, જુઓ કોને, ક્યાંય ટીકીટ મળી…

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. આજે મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર…

આમ આદમી પાર્ટીને મોટો ફટકો : સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસનમાં ઘરવાપસી….

આપ માંથી રાજીનામું આપી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા… સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને બહુ મોટો ફટકો લાગ્યો છે, સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને પુનઃ કોંગ્રેસમાં…

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત….

ઈસુદાન ગઢવી AAPના CMનો ચહેરો : AAPના સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો, 73%ની પસંદ ઈસુદાન… આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે…

વાંકાનેર : પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ સામે ગુનો નોંધાયો…

પરિણીતાએ ફરિયાદ કરતાં પતિએ કેસ પાછો ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો… વાંકાનેર શહેરના પેડક રોડ પર માવતરના ઘેર રહેતી અને રાજકોટના જાળીયા ખાતે લગ્ન કરેલ…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે ધારાસભ્યના હસ્તે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરાયું….

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 4.90 લાખના ખર્ચે હુસેની ચોક ખાતે પેવર બ્લોકથી મઢાશે… વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે આજરોજ વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે હુશેની ચોકમાં પેવર બ્લોક નાંખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન, 8 એ પરિણામ….

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે. આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.…

બ્રેકિંગ ન્યૂઝ : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, બપોરે 12 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સ…

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો આજે બપોરે 12 વાગ્યે અંત આવશે. આજે ચૂંટણીપંચ દ્વારા બપોરે 12 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ યોજાવાની જાહેરાત કરવામાં…

વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટી ખાતે કેબલ બ્રિજ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ…

લોકોએ કેન્ડલ માર્ચ યોજી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…. વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટી ખાતે આજરોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદીમાં કેન્ડલ માર્ચનું…

વાંકાનેર : કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાથના સભા યોજાઈ….

વાંકાનેર તાલુકાની શ્રી કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માની શાંતિ માટે શાળા ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીકા…

તપાસ માત્ર દેખાડો…: અત્યાર સુધી ગુજરાતમાં થયેલા તક્ષશિલાકાંડ, લઠ્ઠાકાંડ સહિતની મોટી દુર્ઘટનામાં કમિટી રચાઈ, પણ પરિણામ શૂન્ય…!

એક્ટ ઓફ ગોડ નહીં, પરંતુ એક્ટ ઓફ ફ્રોડ બનાવોની તપાસના પરિણામ શૂન્ય : તક્ષશિલાકાંડમાં 14માંથી 13 આરોપી છૂટી ગયા… મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે.…

error: Content is protected !!