મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા જાહિરઅબ્બાસ શેરસીયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું, મલાઈદાર હોદ્દા માટે કે શું ?
મોરબી જિલ્લા પંચાયતમાં ચાર સભ્યોની બહુમતી ધરાવતા ભાજપને એક સભ્યના રાજીનામાથી શું ફેર પડશે ? : જાહિરઅબ્બાસ શેરસીયાએ માત્ર હોદ્દા પરથી રાજીનામું આપ્યું, સભ્ય પદે યથાવત… મોરબી જિલ્લા પંચાયતના શાસક…