વાંકાનેર : પ્રતાપસિંહ મુળરાજસિંહ ઝાલાનું દુઃખદ અવસાન, શુક્રવારે ટેલીફોનીક બેસણું…
વાંકાનેર નિવાસી પ્રતાપસિંહ મૂળરાજસિહ ઝાલા (ઉંમર વર્ષ ૭૦) તે આદિત્યસિંહના પિતાશ્રી તથા રસિકસિંહના લઘુબંધુ, રામદેવસિંહ ગંભીરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના મોટાભાઈ તેમજ નિકુલસિંહ પી. જાડેજાના સસરા તથા ગૌતમસિંહ રસિકસિંહ…