મહારાણા રાજ સાહેબ ઓફ વાંકાનેર અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાનું ગત તારીખ 03/04/2021, શનિવારના રોજ 89 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. જેથી સ્વર્ગસ્થ બાપુ સાહેબનું બેસણું આગામી તા. 08/04/2021 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન વાંકાનેર રાજમહેલ (રણજીત વિલાસ પેલેસ) ખાતે રાખેલ છે…

લી. 

વાંકાનેર રાજપરિવાર

 

error: Content is protected !!