વાંકાનેર તાલુકાના માટેલ-વિરપર રોડ પર આવેલ એક સિરામીક ફેક્ટરીના લેબર ક્વાટરમાં રહેતા પરપ્રાંતીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ-વિરપર રોડ પર આવેલ અરમાનો સીરામીક ફેક્ટરીમાં કામ કરતા અને ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા કપ્તાનભાઇ આદીવાસી (ઉ.વ‌ 25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!