મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલની હાજરમાં કેશરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઇએ નામાંકન પત્ર રજૂ કર્યું…
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હોય જેના માટે અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી અને વાંકાનેર મહારાણા કેશરીદેવસિંહ ઝાલા તથા રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈના નામ પર ભાજપે મહોર મારી છે. જે બંને ઉમેદવારોએ આજે બપોરે 2 વાગ્યે ગુજરાત વિધાનસભામાં ઉમેદવારીપત્ર ભર્યું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1