વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં રહી અને મજૂરી કામ કરતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ રેડસન સિરામિક કારખાનામાં રહી અને મજૂરી કામ કરતા સમયસિંગ સુખચંદ બંજારા (ઉ.વ. ૪૪) નામના યુવાને કારખાનામાં આવેલ લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!