વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ગામના 28 વર્ષીય યુવાને પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા નરેશભાઈ ત્રીકમભાઈ ધંધુકિયા નામના 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને નોંધ કરી યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા સહિતની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt