વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ ધ્યાન પેપરમીલ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની 16 વર્ષની દીકરીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરે છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ ધ્યાન પેપર મિલ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા નરેશભાઈ રાવતની દીકરી ખુશ્બુબેન (ઉ.વ. 16)એ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ મૃતદેહને પીએમ અર્થે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!