વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ખેતરમાં એક આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ વેનટો કારખાનાની બાજુમાં આવેલ ખેતરના લીમડાના ઝાડ નીચે કોઈ અજાણ્યા આધેડ વયના પુરુષે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેથી આ બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આધેડના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!