વાંકાનેર શહેરની નામાંકિત એવી જ્યોતિ વિદ્યાલયના ઓનર એવા મેહુલભાઈ શાહનો આજે જન્મદિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલભાઈ વાંકાનેર વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે બહોળી નામના સાથે તેઓ હાલ કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યંગ સાયન્ટીસના સૌરાષ્ટ્ર પ્રોજેક્ટ ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે.
તેમના સરળ અને સહજ સ્વભાવના કારણે તેઓ બહોળું મિત્ર મંડળ અને ચાહક વર્ગ ધરાવે છે જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 90331 65182 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી મેહુલભાઈ શાહને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….