વાંકાનેર શહેર ખાતે પીર સૈયદ મીરૂમિયા બાવાના ઉર્ષ નિમિત્તે ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

0

મેગા નિદાન કેમ્પમાં 11 ડોક્ટરોએ સેવા આપી, 250 કરતા વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો….

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100માં ઉર્ષની ઉજવણી અંતર્ગત ગઇકાલે દરગાહ કમ્પાઉન્ડમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિભાગના ૧૧ જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા 250 કરતા વધુ દર્દીઓની સારવાર તેમજ વિનામુલ્યે દવાઓ આપવામાં આવી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU