ખોડીયાર માતાજી મંદિર-માટેલ અને સંતશ્રી વેલનાથ ધામ-મકતાનપર ખાતે ઉઘરેજા પરિવાર દ્વારા દિવ્ય ધ્વજા આરોહણ કરાશે….

શ્રી ખોડિયાર માતાજી મંદિર-માટેલ અને સંતશ્રી વેલનાથ ધામ-મકતાનપર ખાતે તા. ૨૨/૧૦ ના રોજ ઉઘરેજા પરિવાર દ્વારા દિવ્ય ધ્વજા આરોહણ માટે વાંકાનેર શહેર ખાતેથી બાઇક તથા ફોર વ્હીલર વાહનો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે…

આ શોભાયાત્રા તા. ૨૨/૧૦/૨૨, શનિવારના રોજ સવારે ૮:૩૦ વાગ્યાથી સંતશ્રી વેલનાથ બાપુના મંદિર, રાજકોટ રોડ, વાંકાનેર ખાતેથી શરૂ કરી શ્રી ખોડિયાર માતાજી મંદિર-માટેલ અને સંતશ્રી વેલનાથ ધામ-મકતાનપર ખાતે પહોંચી અને ત્યાં દિવ્ય ધ્વજા આરોહણ કરવામાં આવશે, જે ભવ્ય શોભાયાત્રામાં જોડાવા વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને ઉઘરેજા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!