Category: વિશેષ સમાચાર

એક તરફ નારી સંમેલન તો બીજી તરફ વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખની મહિલા સીટ પર પુરૂષ પતિનો કબ્જો…!

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પતિને ટકોર, મહિલાઓને આગળ આવવા દો…. વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજે મોરબી જિલ્લા કક્ષાના નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ…

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના તળાવમાંથી માટી-મોરમનું ગેરકાયદેસર ખનન, તંત્ર મુક પ્રેક્ષક….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ જિલ્લા પંચાયત હસ્તકના રેરાના તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા બેફામ રીતે માટી-મોરમનું ગેરકાયદેસર રીતે ખનન કરી કરવામાં આવી રહ્યું છે, જેથી…

ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ઓવૈસીના વોટ એક થઈ જાય તો શું પરિણામ આવી શકે…

ગુજરાતની 182 સીટોમાથી ભાજપની 156 બેઠકો પર જીત, જ્યારે કોંગ્રેસ 17 અને AAP માત્ર 5 બેઠકોમાં સમેટાયા… ભાજપે ગુજરાતમાં અત્યારસુધીના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભાજપને 182 બેઠકો માંથી…

Black Day : મોરબી જળ હોનારતના એ કાળમુખા દિવસને આજે 43 વર્ષ પુરા થયા….

11 ઓગસ્ટ, 1979ના રોજ મચ્છુ-2 ડેમ તુટતા ધસમસતા પાણીના પ્રવાહે મોરબીને ખેદાનમેદાન કરી તબાહી મચાવી હતી…. 43 વર્ષ વીતી ગયા છે મોરબીની એ ગોઝારી જળ હોનારતને. જયારે મચ્છુ 2 ડેમ…

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ભાજપ પાસે કોઇ મુસ્લિમ સાંસદ નહીં….

દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે તેના ક્વોટામાંથી રાજ્યસભાની 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ એક પણ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યો નથી.…

વાંકાનેર : ચંદ્રપુર નજીક હાઈવે પર આવેલ એકમાત્ર ડિવાઈડર બંધ કરાતાં નાગરિકો હેરાનપરેશાન….

મોમીનશાહબાવા દરગાહની સામે હાઈવે પર આવેલ ડિવાઈડર અચાનક જ કેમ બંધ કરાયું ? : અહિં સર્વિસ રોડ પણ ન હોવાથી રોંગ સાઈડમાં ચાલવા મજબુર નાગરિકો, કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો…

ઈદ મુબારક : જાણો ઇદના મહત્વ વિશે…

પવિત્ર રમજાન મહિનામાં રોજા પુરા થાય છે અને ચાંદ દેખાતા મુસ્લિમ સમાજમાં ખુશી-આનંદની લહેર ફરી વળે છે. ઈદ એ રોજા પુરા કરનારને સર્વ શક્તિમાન અલ્લાહ તરફથી અપાતી એક અણમોલ ભેટ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું ગુંચવાયેલ કોકડું ઉકેલાયું, કોર્ટના હુકમ બાદ આગામી 19 તારીખે યોજાશે બાકી રહેલા મતોની ગણતરી…

સ્થગિત રાખેલ 31 મતોની ગણતરી બાબતે નામદાર કોર્ટનો હુકમ : પંચાસીયા મંડળીના 10 અને તિથવા મંડળીના 03 મતો રદ કરાયા, બાકી પલાસ મંડળીના 18 ની ગણતરી કરી પરિણામ જાહેર કરાશે….…

વાંકાનેર : ચંદ્રપુર ગામને અપાતા પિવાના પાણીમાં ઠાગાઠૈયા, નર્મદા કનેક્શન હોવા છતાં અપાતા અનિયમિત પાણી પાછળ પાણી-ચોરી જવાબદાર કે શું ?…

અમરસર સંપ ખાતેથી ચંદ્રપુર આવતી પાણીની પાઈપલાઈનમાં થતી પાણી ચોરી તો જવાબદાર નથી ને ? : બાબતે જવાબદાર અધિકારીને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય ! વાંકાનેર તાલુકાના મોટા અને…

જાણો શું છે આ ક્રિપ્ટોકરન્સી અને કેવી રીતે ચાલે છે સમગ્ર વહીવટ…

હાલમાં દેશમાં કોઈપણ ક્રિપ્ટૉકરન્સીના ઉપયોગ પર કોઈ નિયંત્રણ અથવા કોઈ પ્રતિબંધ નથી. જોકે, આરબીઆઈએ ક્રિપ્ટૉકરન્સી સામે વારંવાર ચેતવણી આપતા કહ્યું છે કે આ ડિજિટલ ચલણો દેશની મેક્રોઈકૉનૉમિક અને નાણાકીય સ્થિરતા…

error: Content is protected !!