વાંકાનેર : પ્રેમ લગ્ન કરનાર યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ…
વાંકાનેર શહેર ખાતે રહેતા એક યુવકે પ્રેમ લગ્ન કરેલ હોય, જે બાબતનો ખાર યુવકને બે શખ્સોએ ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ એક શખ્સે યુવકના રીક્ષાનો કાચ તોડી…
વાંકાનેર શહેર ખાતે રહેતા એક યુવકે પ્રેમ લગ્ન કરેલ હોય, જે બાબતનો ખાર યુવકને બે શખ્સોએ ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ એક શખ્સે યુવકના રીક્ષાનો કાચ તોડી…
વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના હશનપર ગામ પોલીસે જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી…
વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક ભ્રષ્ટાચારની પોલ : શિક્ષણાધિકારી પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા બાદ પણ મૃતક પત્નીના નામે છેલ્લા 10 વર્ષથી વિધુર પેન્શનનો ખોટો પગાર મેળવી રહ્યા હોવાના…
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ભાયું ભાગમાં રહેલ પ્લોટના વેંચાણ બાબતે બે સગા ભાઈઓના પરિવારો વચ્ચે મારામારી થઈ હતી જે બાદ બંને પક્ષોએ એકબીજા સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે……
વાંકાનેર નગરપાલિકા દ્વારા ચાર દિવસ પાણી વિતરણ બંધ કરી સામે વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા લોકોમાં રોષ… વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા અત્યંત ડહોળા અને દુષિત પાણીનું વિતરણ કરવામાં…
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થયેલ યુવાનની હત્યા બાબતે વાંકાનેર સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અને આ બનાવને ગણતરીની કલાકોમાં જ ડિટેક્ટ કરી પ્રેમ પ્રકરણ મામલે ગળુ દબાવી યુવાનની…
તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ વાંકાનેર તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન પટેલ સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો…
” સ્વચ્છતા એજ સેવા ” અભિયાન અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાફ સફાઈના ભાગરૂપે શહેરમાં મુખ્ય બજાર, શાળા અને હોસ્પિટલના પરિસર વગેરે…
ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી મોબાઇલ ટાવર ઇન્સ્ટોલેશન બંધ કરાવવા માંગ… વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે આવેલ સર્વે નં. ૨/૪ ની ખેતીની જમીનમાં પરમાર પરસોતમભાઇ બચુભાઈ દ્વારા…
છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકથી મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આ અકાળે મોતના બનાવમાં વાંકાનેર પણ પાછળ નથી, જેમાં વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે માતાજીના માંડવામાં…