વાંકાનેર તાલુકાના બોકળથંભા ગામ નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી એક 35 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના બોકળથંભા ગામ નજીક પસાર થતા રેલ્વે ટ્રેક પર ગઈકાલના રોજ ઓખા-અરનાકુલમ ટ્રેન હડફેટે અંદાજે 35 વર્ષના અજાણ્યા યુવાનને પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેથી બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!