વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા સરકાર દ્વારા 100 કરોડની રકમને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ….
આગેવાનોની મહેનત રંગ લાવી…: ચંદ્રપુર તથા ઢુવા વિસ્તારના 29 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા સરકાર તૈયાર… વાંકાનેર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનામાંથી પાણી મળી રહે તે માટે છેલ્લા…