વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે રેલ્વે સ્ટેશન નજીક ભાડાના મકાનમાં રહેતા એક યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે રેલવે સ્ટેશન નજીક ભાડાંના મકાનમાં રહેતા નરેશભાઈ વિભાભાઇ ઉઘરેજીયા (ઉ.વ. 32) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેથી બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!