વાંકાનેર : ઇરફાન પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન, ખેડૂત તેમજ કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાની ગઇકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે પુનઃ નિમણૂંક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરફાન પીરઝાદા…