Month: July 2021

આશાન સુઝ ક્લબ લાવ્યુ છે ઈદ નિમિતે સ્પેશ્યલ ઓફર : ઘર બેઠા ઓર્ડર કરો સુઝ અને એ પણ સૌથી સસ્તા દરે….

ઘરબેઠા ઓર્ડર કરો સુઝ અને મેળવો સમગ્ર દેશમાં ફ્રી હોમ ડિલિવરી : શોપની મુલાકાત લેનારને મળશે ઓનલાઇન કરતા પણ ઓછા દરનો લાભ… વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ અને વાંકાનેરમાં રિટેલ…

જોબ અપડેટ્સ : વાંકાનેરના પંચાસીયા, પીપળીયા રાજ અને પાંચદ્વારકા ગામમાં શિક્ષકોની ભરતી….

વાંકાનેર તાલુકાના પંચાસીયા, પીપળીયા રાજ અને પાંચદ્વારકા ગામમાં ત્યાં રહીને જ વાંકાનેર શહેરની નામાંકિત શાળાનાં બાળકોને શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોની ભરતી કરવાની હોય જેથી ઉચીત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક મીની ટ્રકમાં લીલા ઘાસચારાની આડમાં છુપાવેલ 1.38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસેથી મોરબી એલસીબી ટીમે ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ચોટીલાના એક શખ્સને મીની ટ્રકમાં લીલા ઘાસચારાની આડમાં છુપાવેલ ઓરેન્જ ફ્લેવર વોડકા વિદેશી દારૂના…

આષાઢી બીજ રથયાત્રા : સવારે 9 થી 4 સુધી વાંકાનેર શહેરનો આટલો વિસ્તાર રહશે સંપૂર્ણ બંધ, તંત્ર દ્વારા કર્ફ્યૂની અમલવારી શરૂ કરાઇ….

આજરોજ અષાઢી બીજ નિમિતે દર વર્ષે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાતી હોય છે તેવી જ રીતે આષાઢી બીજ નિમિતે મોરબી જિલ્લામાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાય છે. જેમાં હાલ કોરોના મહામારીના…

હિતેન્દ્રસિંહ બી. જાડેજા(આધોઈ, કચ્છ)નું દુઃખદ અવસાન….

ગ્રુપ ઓફ શ્રમ સિદ્ધિના મેનેજીંગ ડિરેક્ટર શ્રી હાર્દિકસિંહ જાડેજાના માસા સાહેબ સ્વ. હિતેન્દ્રસિંહ બી. જાડેજા(આધોઇ, કચ્છ) સ્વર્ગવાસ પામ્યા છે, ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાથના… લી. વિજયદીપસિંહ દિલીપસિંહ…

વાંકાનેર તાલુકાના સતાપર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા…

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાધીકા ભારાઇ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે વાંકાનેર તાલુકા પીએસઆઇ…

કોરોના કાળમાં વિશેષ સેવા બદલ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખનું મોરબી જિલ્લા કરણી સેના દ્વારા સન્માન કરાયું….

કોરોના કાળમાં વિશેષ સેવા આપવા તેમજ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદે નિમણૂંક થવા બદલ ધર્મેન્દ્રસિંહ ઝાલાનું મોરબી જિલ્લા કરણી સેના દ્વારા સન્માન કરાયું…. વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ(ધમભા) ઝાલાનું મોરબી…

શિક્ષણનો નવો અભિગમ : વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીનીઓને મંદિરના પ્રાંગણમાં અપાતું શિક્ષણ….

વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ ન લઇ શકતા બાળકો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં શાળા એ મંદિર…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ-પરિવાર દ્વારા સારા વરસાદ માટે શાહબાવા દરગાહ તેમજ નાગાબાવા મંદિર ખાતે દુઆ-પ્રાર્થના કરાઈ….

વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ અને સારા ખેત ઉત્પાદન માટે હઝરત શાહબાવા દરગાહ ખાતે ચાદર ચડાવી તેમજ નાગાબાવા મંદિર ખાતે વાઘા ચડાવી દુઆ- પ્રાર્થના કરાઇ… આજ રોજ વાંકાનેર માર્કેટિંગ…

વાંકાનેરના સરતાનપર ગામે ચોર સમજીને ઢોર માર મારતા યુવકનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર ઘુસી આવ્યો હોવાનું માનીને શ્રમિકોએ એક અજાણ્યા શખ્સને પકડી ઢોર માર માર્યો હતો. જેથી આ બનાવમાં ગંભીર રીતે…

error: Content is protected !!