વાંકાનેર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી હોય, જેમાં આજે યાત્રાનો રથ વાંકાનેરના કાસીપર/ચાંચડીયા ગામ પહોંચતા તેનું ભવ્ય સ્વાગત સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું…

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, સદસ્ય લક્ષ્મણભાઈ ધોરીયા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ હરૂભા, આગેવાન દામજીભાઇ ધોરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!