વાંકાનેર તાલુકાની રાતીદેવરી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગુલામભાઇ પરાસરા પોતાના મતવિસ્તારમાં ચુંટણી પ્રચાર માટે અલગ-અલગ ગામોમાં જનસંપર્ક કરી રહ્યા છે જેમાં તેમને ઠેર ઠેર મતદારો દ્વારા આવકારવામાં આવી રહ્યાં છે અને તેમને જ પોતાનો ઉમેદવાર પસંદ કરી જંગી બહુમતીથી વિજય અપાવવા મતદારો કોલ આપી રહ્યા છે…

ચુંટણી પ્રચાર સભા દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ખેડૂતો પર કરેલા જુલ્મો અને કૃષિ કાયદાઓ બાબતે થતા અત્યાચારનો માટે રાતીદેવરી મતવિસ્તારના તમામ ખેડૂતો એક બની અને સત્તાના મદમાં મસ્ત ભાજપને પોતાની તાકાત બતાવવા માટે કોંગ્રેસ તરફી મતદાન કરી આ વિસ્તારમાં કોંગ્રેસનો પંજો ફરીથી લાવવાં મતદારોને આહવાન કર્યું હતું….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!