વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ થતાં પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં રાણેકપર ગામે રહેતા પ્રેમસિંગભાઇની સગીર વયની દીકરી સવિતા (ઉં.વ. 17)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!