વાંકાનેર રાજગોર યુવા સમાજ દ્વારા ગત તા. ૨૮ના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજગોર યુવા ગ્રુપનું નિર્માણ કરી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે પંડ્યા દેવરામ કાનજીભાઈ, ઉપ્રમુખ તરીકે મિલન રમેશભાઈ દાદલ, મંત્રી તરીકે પ્રવીણ જેરામભાઇ દાદલની વરણી કરવામાં આવી હતી…

આ સાથે જ રાજગોર યુવા ગ્રુપ કમિટીના સભ્ય તરીકે મોહનભાઈ માવજીભાઈ ગામોટ, રોહિતભાઈ વાલજીભાઈ ખાંડેખા, પ્રકાશભાઈ અમરશીભાઇ મઢવી, પારશભાઇ કાશીરામભાઇ પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!