વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ક્યુટોન સિરામિક કારખાનામાં કામ કરતાં એક શ્રમિક યુવાનને કો કારણોસર વિજશોક લાગવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક આવેલ ક્યુટોન સિરામિક કારખાનામાં કામ કરતા 20 વર્ષિય શ્રમિક યુવાન ગૌતમ કાશીરામ લાલાણીને ઇલેક્ટ્રીક મોટરમાં વિજશોક લાગતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC