વાંકાનેર શહેર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. પી. સી. મોલીયાની આજે બદલી કરવામાં આવી છે જેમની જગ્યાએ વડોદરા ખાતે ફરજ બજાવતા પી.એસ.આઈ. બી. ડી. જાડેજા ની નિમણુક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વાંકાનેર પી.આઈ. સોનારાની બદલી કરવામાં આવી હતી જે બાદ આજે પી.એસ.આઈની પઢ બદલી કરવામાં આવી છે….

હાલ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે જેમાં આજે વાંકાનેર શહેર પોલીસ મથકે ફરજ બજાવતા પી.એસ.આઈ. પી. સી મોલીયાની બદલી કરી તેમને મોરબી એ.સી.એસ.ટી. સેલમાં મુકવામાં આવ્યા છે. આ સાથે જ નવા પી.એસ.આઈ. તરીકે વડોદરાથી બદલી કરી પી.એસ.આઈ. બી. ડી. જાડેજાની વાંકાનેર શહેર પોલીસમાં નિમણૂંક કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!