વાંકાનેર તાલુકાની પંચાશીયા પ્રાથમિક શાળામાં રાણેકપર શાળાના આચાર્યના સહયોગથી હેતલબેન પનારા દ્વારા શાળાના બાળકોને બેસવા માટે બાંકડા અને મધ્યાહન ભોજનમાં બાળકોને જમવા માટે સ્ટીલની થાળીઓ ભેટમાં આપવામાં આવી હતી…

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામની પ્રાથમિક શાળામાં રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય અનિલભાઇ પનારાના સહયોગથી હેતલબેન પનારા દ્વારા બાળકોને બેસવા માટે 13 નંગ બાંકડા તેમજ મધ્યાન ભોજન યોજનાનો લાભ લેતા બાળકો માટે 100 નંગ સ્ટીલની ડિસ ભેટમાં આપવામાં આવી હતી, જે બદલ પંચાશીયા પ્રાથમિક શાળા પરિવારએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!