વાંકાનેર શહેર નજીક લિંબાળા ગામ ખાતે તાજેતરમાં જ બનેલ શહિદ સૈયદ પરવેઝએહમદ યતીમખાના દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં યતીમ બનેલા મુસ્લિમ બાળકોની જવાબદારી સંભાળવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ દુર્ઘટનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની તમામ જવાબદારી વાંકાનેરના શહિદ સૈયદ પરવેઝએહમદ યતીમખાના દ્વારા સંભાળવામાં આવશે જેથી બાબતે વધુ માહિતી માટે યતીમખાનાના સંચાલન મોઈનએહમદ પીરઝાદાનો મોબાઇલ નંબર 99792 86786 પર સંપર્ક કરવો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!