વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાના પૌત્ર મર્મરાજસિંહ યુવરાજસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. ઝાલા પરિવારના લાડકવાયા સભ્ય એવા મર્મરાજસિંહ આજે પોતાના જીવનનું પ્રથમ વર્ષ પુરૂ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે જેથી આજે ઝાલા પરિવાર તથા મોસાળ જાડેજા પરિવાર (રિબડા) દ્વારા લાંબા અને સુખદ જીવનના આશીર્વાદ આપી મર્મરાજસિંહને જન્મદિવસ શુભકામનાઓ પાઠવી છે…


• શુભેચ્છક •

યુવરાજસિંહ હરિશ્ચંદ્રસિંહ ઝાલા-પિતા
હરિશ્ચંદ્રસિંહ નવુભા ઝાલા-દાદા
રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા(રિબડા)-નાના
ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા(રિબડા)-મામા

error: Content is protected !!