વાંકાનેર શહેર ખાતે આહિર સમાજ દ્વારા જ્ઞાતિના વાંકાનેર ખાતે ફરજ બજાવતા તમામ ઉચ્ચ અધિકારીઓનું ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું….

ગઈકાલના રોજ વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આહિર સમાજ દ્વારા વાંકાનેર ખાતે ફરજ બજાવતા સમાજના અધિકારી શ્રી દિનેશભાઈ ગરચર(T.P.E.O. ટંકારા-વાંકાનેર) તેમજ બહેનશ્રી જ્યોતિબેન બોરીચા(T.D.O.) નું વાંકાનેર આહિર સમાજ દ્વારા ધમાકેદાર સ્વાગત સાથે ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે વાંકાનેર આહિર સમાજના ભુપતભાઈ છૈયા, હિરાભાઇ મઠીયા, સુરેશભાઈ નંદાણીયા, રાજુભાઈ મકવાણા, કરશનભાઇ આહિર, પ્રકાશભાઈ લોખીલ, પ્રવિણભાઈ આહિર, વાઢેરભાઈ, તેમજ રેખાબેન ગોજીયા, રસીલાબેન છૈયા, જાગ્રુતિબેન ગરચર સહિતના હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!