વાંકાનેર મામલદાર કચેરી પાછળ રેલ્વે ટ્રેક પર પડતું મૂકીને એક અજાણ્યા આધેડે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ વાંકાનેર મામલદાર કચેરી પાછળ રેલ્વે ટ્રેકના ૭૦૩ કિ.મીના ખાભા પાસે એક અજાણ્યા 55 વર્ષીય આધેડે ટ્રેન નીચે પડતું આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!