વાંકાનેર શહેર નજીક તાલુકાના લાલપર ગામ પાસે આવેલ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વેળાએ વિજશોક લાગતાં યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ જીવનધારા કોટન મિલમાં કલર કામ કરતી વેળાએ વીજ તારને અડી જતા રાજાવડલા ગામના યુવાન મોઇનભાઈ જાકિરહુસેન ડંડીયા(ઉ.વ. 33)નું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!