વાંકાનેર નિવાસી કાંતિલાલ રણછોડદાસ ભાટીયા (વેદ) નું સોમવારે સવારે ૭૪ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે, જેથી સદગત્ નું બેસણું તા. 31/08/2023, ગુરૂવાર બપોરે 4 થી 5:30 દરમિયાન વાંકાનેર શહેરની લોહાણા મહાજન વાડી ખાતે રાખવામાં આવેલ છે….

વાંકાનેર વિસ્તારમાં ડેવલપમેન્ટ ક્ષેત્રમાં વર્ષોથી સક્રિય, ભાટિયા સોસાયટીના પ્રણેતા તથા ” સાદું જીવન, ઉચ્ચ વિચાર ” ને જીવનશૈલી બનાવનાર, સાદગીના પ્રતિક એવા સદાબહાર કાંતિલાલ ભાટીયા(વેદ) નું દુઃખદ અવસાન થતાં વાંકાનેરમાં ડેવલપમેન્ટ ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે, જે સ્વર્ગસ્થ કાંતિલાલ ભાટીયાનું બેસણું ગુરૂવારના રોજ રાખવામાં આવેલ છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!