વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….

0

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા 41 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામના શક્તિપરા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય પ્રવીણભાઇ ભલાભાઇ સોલંકીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl