રમઝાનના પવિત્ર ઇસ્લામિક મહિનાના સમાપન બાદ આજે સમગ્ર દેશમાં ઇદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે રહી છે, રમઝાન ઈદએ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયનો મુખ્ય તહેવાર છે. કોવિડ-19ના બે વર્ષો બાદ, આ વર્ષે સમગ્ર ભારતમાં ઈદનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફ્રીડમ ઈન્ડિયા માર્કેટિંગ કંપની અને તેના ઓનર સમીરભાઈ માથકીયા દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઇદની મુબારકબાદી પાઠવવામાં આવી છે….
Home મુખ્ય સમાચાર વાંકાનેર ફ્રિડમ ઈન્ડિયા માર્કેટિંગ કંપની તરફથી તમામ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઇદની ખુબ ખુબ...