વાંકાનેર શહેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આજે આઝાદી કા અમૃત મોહોત્સવ તેમજ ફીટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત 10 કિલો મીટર રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વાંકાનેરથી જડેશ્વર મહાદેવ મંદિર સુધી કોલેજના કુલ 13 વિદ્યાર્થીઓ અને એક પ્રોફેસર એમ કુલ 14 વ્યક્તિએ દોડમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો…

આ દોડનું આયોજન શ્રી દોશી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ NCC ઓફિસર ડૉ. વાય. એ. ચાવડા સાહેબ દ્વારા સફળતા પુર્વક કરવામાં આવ્યું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!