વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ (ઉ.વ. 23, રહે હાલ ઢુવા, મુળ સંતમપુર, મધ્યપ્રદેશ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં જ સાલ વડે ફંદો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!