હવે દેશની સેવા કરશે ‘અગ્નિવીરો’ : ભારતીય સેનાની ત્રણેય પાંખમાં ચાર વર્ષ માટે યુવકોની ભરતી કરાશે….
ભારતીય સેનાની ત્રણેય શાખા- આર્મી, નૌસેના અને વાયુ સેનામાં યુવાનોની મોટી સંખ્યામાં ભરતી કરવા એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત યુવકોને માત્ર ચાર વર્ષ માટે ડિફેન્સ…