હાલ વિશ્વભરમાં કોરોના મહામારીના સમયમાં પોતાના જીવનની ચિંતા કર્યા વગર સેવા આપતા કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો લોકોની જીંદગીઓ બચાવી રહ્યા છે. જેમાં હાલ મહામારીના સમયમાં મેડિકલ ક્ષેત્રે બ્લડ અને પ્લાઝમાની મોટીગાયત્રી મંદિર વાંકાનેર ખાતે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાશે…. અછત છે ત્યારે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ડૉ. હેડગેવાર જન્મસતાબ્દી સેવા સમિતિ દ્વારા બ્લડ અને પ્લાઝમા ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે….

ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ-સૌરાષ્ટ્રા પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફિલ્ડ માર્શલ બ્લડ બેંક-રાજકોટના સહયોગથી વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે આગામી તા. 09/05/2021, રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાંકાનેરના તમામ નાગરિકોને બ્લડ અને પ્લાઝમાં ડોનેટ કરી લોકોની જિંદગી બચાવવાના આગળ આવવા આહવાન કરવામાં આવ્યું છે…

નાગરિકો બ્લડ/પ્લાઝમા કઈ રીતે આપી શકશે તેની જાણકારી….

👉🏻 દાતાએ વેકસિનના બંને ડોઝ લીધા પછી 28 દિવસ બાદ બ્લડ આપી શકે છે…
👉🏻 જો આપ કોરોના પોઝિટિવ હોય અને ત્યારબાદ કોરોના નેગેટિવ થયાના 28 દિવસ બાદ આપ પ્લાઝમા ડોનેટ કરી શકો છો…

આયોજક

• વેદમાતા ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર
• ડૉ.હેડગેવાર જન્મસતાબ્દી સેવા સમિતિ
• જસદણ સિરામિક ગ્રુપ
• ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક-રાજકોટ

પ્રજ્ઞેશ પટેલ : 9825222855
હિરેન પારેખ : 7016499600
ચેતન ગોસ્વામી : 9723360666
રાહુલ જોબનપુત્રા : 9409714994

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!