વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક 25 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી, યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મહાદેવ મંદિર નજીક રહેતા અજયભાઈ ભરતભાઇ ખાંડેખા (ઉ.વ. 25)નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!