આજ રોજ વાંકાનેર બાર એસોસીએશનના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચુંટણી યોજાઈ હતી જેનું પરીણામો જાહેર થતા વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે એડવોકેટ અનિરુદ્ધસિંહ એસ. ઝાલા વિજેતા જાહેર થયા છે….

આ સાથે જ તેમની બીનહરીફ બોડીમાં વાંકાનેર બારના ઉપપ્રમુખ તરીકે એડવોકેટ પ્રીત એસ.શાહ, સેક્રેટરી તરીકે એડવોકેટ સરફરાઝ વી. પરાસર, જોઈન્ટ સેક્રેટરી તરીકે એડવોકેટ મુળજીભાઈ આર.સોલંકી, ખજાનચી તરીકે એડવોકેટ શીરાકમુદીન શેરશીયા, તેમજ કારોબારી સભ્યોમાં એડવોકેટ કમલેશભાઈ જે. ચાવડા, એડવોકેટ વીજયભાઈ આર. બાંભવા, એડવોકેટ આદિલ એ. માથકીયા, તથા એડવોકેટ ભુપતભાઈ એસ. લુંભાણીની વરણી કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!