ભરતી…ભરતી…ભરતી…: વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલયમાં તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે સ્ટાફની ભરતી કરાશે….
વાંકાનેર વિસ્તારમાં નામાંકિત શારદા વિદ્યાલયમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વહેલાં તે પહેલાંના ધોરણે પોતાની…